બાળકો, “ત્યાગૈનૈકે અમૃતત્વમાનશુઃ” અનેકવાર આપણે આ મંત્રને સાંભળ્યો છે. ત્યાગ દ્વારા અમૃત તત્વને પ્રાપ્ત કરી શકાય. આ મંત્ર ફ઼ક્ત જાપ કરવાને કે સાંભળવાને નથી. આ તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. આ મંત્રના જાપથી પણ ક્યાંય અધિક મહત્વનું, આ તત્વને જીવનમાં ઉતારવાનું છે. આપણું પોતાનું બાળક બીમાર પડે તો આપણે તેને ઉંચકીને હોસ્પિટલ લઈ જશું. જો […]
વર્તમાન
- ગૃહને આશ્રમ બનાવો
- અમ્માનો મહાશિવરાત્રી સંદેશ – માર્ચ ૨૦૨૨
- નિષ્ફળતા અને પરાજયને સફળતા તરફના પગથિયામાં પરિવર્તિત કરી શકીએ.
- મદિરમાં પૂજા ભક્તિભાવથી થવી જોઈએ
- અમ્માનો સંદેશ ડિસેમ્બર — ૨૦૨૧
- જે અપરાધી છે, તે પણ અમ્માના બાળકો છે
- ભાવદર્શન
- દિવાળીના અવસર પર અમ્માનો સંદેશ
- અમ્માનો સંદેશ ઓક્ટોબર – ૨૦૨૧
- કૃષ્ણ ચોર હતા?
Amma App
When Love is there, distance dosen't matter.
Download Amma App and stay connected to Amma