Category / સંદેશ

વિશ્વક વસ્તી જુદા જુદા રંગ અને આકારોના સુંદર ફૂલોના હાર જેવી છે. ફૂલોની વિવિધતા અને વૈવિધ્યતા, તેમાં સૌંદર્ય અને સુવાસ ઉમેરે છે. આ પ્રકારનું વિવિધતાનું સકારાત્મક મળવું, માનવ સંસ્કૃતિને ફાલવા આવશ્યક છે. કોઈ એક રાષ્ટ્ર, વંશ કે ધર્મ, અલગાવમાં હૈયાત રહી શકે નહિ. આ પૃથ્વી આપણા બધાની છે. એ સાચું છે કે, પ્રધાન મંત્રી શ્રી […]

આજે માનવતા ઘણા અસાધારણ પડકારોનો સામનો કરી રહી છે. સૂક્ષ્મ સ્તર પર પણ અનેક પડકારો છે, જે સમજવા કે ગ્રહણ કરવા આપણે અસમર્થ હશું. અહીં મનુષ્યને બે ગુણ આવશ્યક છેઃ સમસ્યાને ઓળખવાનો વિવેક અને તેને સુધારવા માટેની માનસિકતા અને બુદ્ધી. દુર્ભાગ્યવશ આપણે તે વિદ્યાર્થી જેવા છીએ જે પરીક્ષાના આગલા દિવસે ભણવાની શરૂઆત કરે છે. આપણે […]

યુવક : “અમ્મા, અમે જ્યારે કહ્યું કે અમે આશ્રમ જઈએ છીએ, ત્યારે ઘણા લોકો અમારી મશ્કરી કરવા લાગ્યા. તેમનું કહેવું હતું કે, આશ્રમ અને મંદિરો તો વૃદ્ધ લોકો માટે છે.” અમ્મા : “મંદિરો અને આશ્રમો તો લોકોમાં આધ્યાત્મિક ચિંતન અને ઉત્તમ ગુણો વિકસાવવા માટે છે. આજે ઘણા લોકોને મંદિરોની નિંદા કરતા જોઈએ છીએ. રાષ્ટ્રિય પાર્ટીઓને, […]

વિષુ પર્વની ઉજવણી પર અમ્માનો સંદેશતા.૧૪ એપ્રિલ, ૨૦૨૧ – અમૃતપુરી વિષુનો તહેવાર મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધની ભવ્ય ઉજવણી છે. વિષુકણી અને કન્નીકોન્ના ફૂલ, આપણા સુખ અને સંમૃદ્ધિ ખાતર ઈશ્વરે આપણા પર ન્યોછાવર કરેલ સંપત્તિના પ્રતિક છે. સમસ્ત ભૂમિ પર વર્ષના આ સમયે કન્નીકોન્નાના ફૂલ તેમની સુવર્ણ પ્રભા પ્રસારે છે. પ્રકૃતિનો આ વૈભવ જે […]

સૌમ્યા : “ક્યારેક અહીંના નિયમો અતિશય કડક લાગે છે.” અમ્મા : “નિયમો બહુ જરૂરી છે. ખાસ કરીને એક આશ્રમમાં કે જ્યાં ઘણા લોકો વાસ કરતા હોય અને મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય. દા.ત. છોકરા છોકરીઓએ એકબીજા સાથે મુક્તપણે વાતચીત ન કરવી જોઈએ. જે લોકો અહીં આશ્રમમાં રહે છે, તેમણે બીજા માટે દાખલો બેસાડવાનો હોય […]