Category / સંદેશ

અમ્મા : “પુત્ર, એક યથાર્થ ભક્તને ક્યારેય કોઈ વાતની ઊણપ નથી હોતી. જે ઈશ્વરમાં શરણું લે છે, તેના સઘળા કાર્યોની સંભાળ ઈશ્વર રાખે છે. મંદિરોમાં પૂજા કરતા અનેક લોકોમાં કેવળ ઇચ્છાઓ જ છે. ત્યાં ઈશ્વરને કોઈ સ્થાન નથી. “તામિલનાડના એક મંદિરમાં અમ્મા ગયા હતા. ત્યાં હાથ જોડીને ઊભા હતા ત્યારે ત્યાંનો પૂજારી નારિયેળના કૂચા ભગવાનને […]

પ્રેમ સ્વરૂપી તેમજ આત્મસ્વરૂપી ઉપસ્થિત આપ સહુંને અમ્મા પ્રણામ કરે છે. પ્રેમ, કરુણા, ત્યાગ અને શુભેચ્છાઓના સંદેશ સાથે, ફરી આ ક્રિસમસ આવી ગઈ. નાતાલ જેવી રજાઓ સમસ્ત માનવજાતી માટે જાગૃતિના ગીત જેવી છે. તે ભલે ક્રિસમસ હોય કે અન્ય કોઈ તહેવાર હોય કે પછી સામાન્ય દિવસ જ કેમ ન હોય. વર્ષભર ઈશ્વર ને પ્રકૃતિ બંને […]

અમ્મા અને બ્રહ્મચારીઓ એર્નાકુલમ ગયા હતા, આજે મોડી બપોરે તેઓ આશ્રમ પાછા ફર્યા. અમ્મા આશ્રમ તરફ ચાલીને આવી રહ્યા હતા. આ સમયે કેટલાક ભક્તો કે જે આશ્રમમાં અમ્માની રાહ જોઈને ઊભા હતા, તેઓ અમ્માને માર્ગમાં જ દંડવત કરવા લાગ્યા. પોતાના ઓરડામાં વિશ્રામ કરવા ન જતાં, અમ્મા વેદાંત વિદ્યાલયના વરાંડામાં જઈ બેસી ગયા અને ભક્તોને દર્શન […]

સાંજના છ વાગ્યા હતા. મદ્રાસથી આવતા સુબ્રહ્મણ્યમ્‌ નામના એક ભક્ત અમ્મા પાસે બેઠા હતા. તેઓ ભાવદર્શનનું મહત્વ જાણવા માગતા હતા. અમ્મા : “બાળકો, મનુષ્ય નામ અને રૂપોની દુનિયામાં જીવે છે. લોકોને સત્ય તરફ દોરી જવા, અમ્માએ આ વેશ ધારણ કર્યો છે. “મન છે, તો આ સંસાર છે. મન ન હોય તો પછી સંસાર પણ નથી, […]

ૐ અસતો મા સદ્‌ગમય । તમસો મા જ્યોતિર્ગમય ।મૃત્યોર્માઽમૃતં ગમય । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥ આ પ્રાર્થના, તમસો મા જ્યોતિર્ગમય — અંધકારમાંથી પ્રકાશ તરફ અમને દોરી જાઓ., આ સનાતન ધર્મની અનંત પ્રાર્થનાઓમાંની એક છે. દિવાળીનો આ પવિત્ર દિવસ આપણને બુરાઈના અંધકારમાંથી ભલાઈના પ્રકાશમાં વિકાસ કરવા. આપણી અંદર ઈશ્વરીય સિદ્ધાંતને જાગૃત કરવાને સ્મરણ કરાવતો દિવસ […]