Category / સંદેશ

પ્રેમસ્વરુપ, આત્મસ્વરુપ આપ સહુંને અમ્મા પ્રણામ કરે છે. માનનયિ કેંદ્ર મંત્રી શ્રી અમિત શાહ અને અન્ય માનનીય મહેમાનોને નમસ્કાર. ભારતના પૂર્વ પ્રધાન મંત્રી શ્રી અટલ બિહારી વાજપાયીએ ૨૫ વર્ષ પહેલાં આ હૉસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. બહું જ હર્ષ થાય છે કે, આજના આ હૉસ્પિટલના રજતોત્સવ સમારોહમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ આપણી સાથે છે. હું […]

દૂરવર્તી સ્થળોમાં કામ કરવા ડૉક્ટરો અને શિક્ષકો મળવા મુશ્કેલ છે. પચીસ વર્ષ પહેલાં માનંદવાડીમાં અમે એક ધર્માદ હૉસ્પિટલની સ્થાપના કરી હતી. બહું મુશ્કેલી પછી કેમ પણ કરી, દેવદૂતો સમાન ત્યાં કામ કરવા માટે અમને બે ડૉક્ટરો મળ્યા. સેવાનો ઉત્સાહ અને તે માટેના ઊંડા પ્રેમ સાથે તેઓ માનંદવાડી આવ્યા હતા. પણ કોઈ બીમાર કે રોગી હૉસ્પિટલ […]

વિશ્વક વસ્તી જુદા જુદા રંગ અને આકારોના સુંદર ફૂલોના હાર જેવી છે. ફૂલોની વિવિધતા અને વૈવિધ્યતા, તેમાં સૌંદર્ય અને સુવાસ ઉમેરે છે. આ પ્રકારનું વિવિધતાનું સકારાત્મક મળવું, માનવ સંસ્કૃતિને ફાલવા આવશ્યક છે. કોઈ એક રાષ્ટ્ર, વંશ કે ધર્મ, અલગાવમાં હૈયાત રહી શકે નહિ. આ પૃથ્વી આપણા બધાની છે. એ સાચું છે કે, પ્રધાન મંત્રી શ્રી […]

આજે માનવતા ઘણા અસાધારણ પડકારોનો સામનો કરી રહી છે. સૂક્ષ્મ સ્તર પર પણ અનેક પડકારો છે, જે સમજવા કે ગ્રહણ કરવા આપણે અસમર્થ હશું. અહીં મનુષ્યને બે ગુણ આવશ્યક છેઃ સમસ્યાને ઓળખવાનો વિવેક અને તેને સુધારવા માટેની માનસિકતા અને બુદ્ધી. દુર્ભાગ્યવશ આપણે તે વિદ્યાર્થી જેવા છીએ જે પરીક્ષાના આગલા દિવસે ભણવાની શરૂઆત કરે છે. આપણે […]

યુવક : “અમ્મા, અમે જ્યારે કહ્યું કે અમે આશ્રમ જઈએ છીએ, ત્યારે ઘણા લોકો અમારી મશ્કરી કરવા લાગ્યા. તેમનું કહેવું હતું કે, આશ્રમ અને મંદિરો તો વૃદ્ધ લોકો માટે છે.” અમ્મા : “મંદિરો અને આશ્રમો તો લોકોમાં આધ્યાત્મિક ચિંતન અને ઉત્તમ ગુણો વિકસાવવા માટે છે. આજે ઘણા લોકોને મંદિરોની નિંદા કરતા જોઈએ છીએ. રાષ્ટ્રિય પાર્ટીઓને, […]