બાળકો, આજે સમાજમાં જોવામાં આવતી બેફામ સ્વાર્થતા અને અહંકાર, નાના બાળકોની નિર્દોષ રમતો અને હાસ્યભરી નાની દુનિયાને રૂંધી રહી છે. આજે આપણે કેવળ કપટી અને કૃત્રિમ સ્મિતથી જ પરિચિત છીએ. જે હકીકતમાં સ્મિત નથી કેવળ હોઠોનું તાણવાનું છે. આ સ્મિતના આધારમાં કોઈ પ્રમાણિકતા નથી. આપણે તો નિર્દોષ હાસ્ય અને રમતથી ભરેલ બાળકની દુનિયાને પુનઃપ્રાપ્ત કરવાની […]
Category / સંદેશ
બાળકો, આધ્યાત્મિક ગુરુજનો મસ્તક કરતાં હૃદયને વધુ મહત્વ આપે છે. બુદ્ધી પણ જરૂરી છે. અમ્મા ક્યારેય વિપરીત નહીં કહે. વાસ્તવમાં, મસ્તક અને હૃદય બે નથી. આપણી પાસે જો વિવેક યુક્ત બુદ્ધી હશે, તો આપણું મન સહજ જ વિશાળ બની જશે. વિશાળતામાંથી નિખાલસતા, સમાધાન માટેની તૈયારી, વિનમ્રતા અને પરસ્પર સહયોગનો મનોભાવ ઉદ્ભવે છે. આપણું હૃદય વિશાળતાનું […]
આપણા જીવનમાં અનેક પરિસ્થિતિઓનો સામનો કરવાનું થાય છે. અમુક પરિસ્થિતિઓમાં કાર્ય કરવાનો આપણો ક્રમ નક્કી કરવાની સ્વતંત્રતા આપણને હોય છે. કેવી રીતે કાર્ય કરવું, તેની પસંદગી કરવાની સ્વતંત્રતા આપણને હોય ત્યારે સર્વકાંઈ ઈશ્વર ઇચ્છા અનુસાર બને છે, એમ કહીં નિષ્ક્રિય બેઠા રહેવું ન જોઈએ. આવી પરિસ્થિતિઓમાં આપણા વિવેકનો ઉપયોગ કરી, ઉચિત કાર્ય કરવું જોઈએ. દા.ત. […]
પ્રેમસ્વરુપ, આત્મસ્વરુપ આપ સહુંને અમ્મા પ્રણામ કરે છે. માનનયિ કેંદ્ર મંત્રી શ્રી અમિત શાહ અને અન્ય માનનીય મહેમાનોને નમસ્કાર. ભારતના પૂર્વ પ્રધાન મંત્રી શ્રી અટલ બિહારી વાજપાયીએ ૨૫ વર્ષ પહેલાં આ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. બહું જ હર્ષ થાય છે કે, આજના આ હૉસ્પિટલના રજતોત્સવ સમારોહમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ આપણી સાથે છે. હું […]
દૂરવર્તી સ્થળોમાં કામ કરવા ડૉક્ટરો અને શિક્ષકો મળવા મુશ્કેલ છે. પચીસ વર્ષ પહેલાં માનંદવાડીમાં અમે એક ધર્માદ હૉસ્પિટલની સ્થાપના કરી હતી. બહું મુશ્કેલી પછી કેમ પણ કરી, દેવદૂતો સમાન ત્યાં કામ કરવા માટે અમને બે ડૉક્ટરો મળ્યા. સેવાનો ઉત્સાહ અને તે માટેના ઊંડા પ્રેમ સાથે તેઓ માનંદવાડી આવ્યા હતા. પણ કોઈ બીમાર કે રોગી હૉસ્પિટલ […]

