Tag / દાન

બાળકો, “ત્યાગૈનૈકે અમૃતત્વમાનશુઃ” અનેકવાર આપણે આ મંત્રને સાંભળ્યો છે. ત્યાગ દ્વારા અમૃત તત્વને પ્રાપ્ત કરી શકાય. આ મંત્ર ફ઼ક્ત જાપ કરવાને કે સાંભળવાને નથી. આ તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. આ મંત્રના જાપથી પણ ક્યાંય અધિક મહત્વનું, આ તત્વને જીવનમાં ઉતારવાનું છે. આપણું પોતાનું બાળક બીમાર પડે તો આપણે તેને ઉંચકીને હોસ્પિટલ લઈ જશું. જો […]

અમ્માએ આ અનેકવાર કહ્યું છે, આપણે મંદિરમાં જઈ કૃષ્ણ..કૃષ્ણ… કૃષ્ણ… એમ પોકાર કરી, મંદિરની ત્રણવાર પ્રદક્ષિણા કરીશું. પરંતુ, મંદિરના દ્વાર પર ઊભેલો ભિખારી, “ભૂખ લાગી છે, કંઈક ખાવાને આપો…” એમ કહીં પોકારતો હશે, તેના તરફ ધ્યાન ન આપતા, “હટ… છેટો ઊભો રે…” એમ કહેશું, તેના તરફ દયાભરી એક દ્ર્શ્ટિ કરવાને પણ આપણે તૈયાર નહિ હોઈએ. […]