આપણામાં કઈ કરવાની ખરેખર જો ઇચ્છા હશે, તો તે માટે આવશ્યક સમય અને સંજોગો પણ આપણને પ્રાપ્ત હશે. સમય અને સંજોગો, ઇચ્છાને અનુસરીને બને છે.  – અમ્મા