બાળકો, આપણે જો રામાયણના સાચા અર્થ સાથે જીવન વ્યતીત કરીએ, તો ત્યારે આપણું મન જીવનની બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે. રામાયણ સાચા અર્થમાં બધા માટે માર્ગદર્શિત કરતો પ્રકાશસ્તંભ છે. પુરુષો રામને આદર્શ પુરુષ માને છે અને મહિલાઓ સીતાને પોતાના હૃદયમાં દેવી તરીકે પ્રતિષ્ટિત કરે છે. આજે મહિલાઓના હૃદયમાંથી સીતાની ઉપસ્થિતિનો લોપ થવો, સમાજની […]
Category / સંદેશ
બપોરનો જમવાનો ઘંટ વાગ્યો. બે ચાર લોકો જ દર્શન માટે બાકી હતા. તેમને દર્શન આપી, ભક્તો સાથે અમ્મા ભોજન ખંડમાં આવ્યા. સ્વયં અમ્માએ બધા બાળકોને બપોરનું ભોજન પિરસ્યું. બધા ભોજન પૂરું કરે ત્યાં સુધી, બાળકોને જે કંઈ જરૂર હોય, તે પિરસતા અમ્મા ત્યાં જ હતા. પછી તેઓ ભોજન ખંડમાંથી બહાર આવ્યા. બે પગલા ભર્યા હશે […]
“સનાતન ધર્મના બધા જ દિવ્ય સંકલ્પોમાં ભગવાન શિવ સહુંથી અદ્ભૂત અને આશ્ચર્ય પમાડનારા છે. તેમની ભૂમિકા સંહારકની હોવાં છતાં તેમને શુભતાના પ્રતીક માનવામાં આવ્યાં છે. તેઓ સન્યાસી છે અને ખોપડી તેમનું ભીક્ષા પાત્ર છે. તેમને પરિવાર છે અને તેમને વિશ્વના પિતા માનવામાં આવ્યા છે. તેઓ શ્માશાનમાં વાસ કરે છે. શરીર પર ભસ્મ ચોળે છે. વિષેલા […]
થોડા દિવસોથી અમ્માનું સામિપ્ય ન મળતા, આશ્રમમાં રહેતી મંજુ નામની બાલિકા, અમ્મા સાથે થોડો સમય વિતાવવા આજે સ્કૂલે ગઈ ન હતી. સ્કૂલે ન જવાના કારણની જાણ થતા, અમ્મા સોટી લઈને દોડી આવ્યા. સ્કૂલે નહિ જાય તો સોટીનો માર મળશે, એમ ધમકાવતા તેનો હાથ ઝાલી અમ્મા મંજાૂને કિનારાપર હોડી સુધી લઈ ગયા. કિનારેથી અમ્મા પછી દર્શન આપવા દર્શન કુટીરમાં પાછા ફર્યા. […]
બ્રહ્મચારી હરિએ વાતચીતની શરૂઆત કરી : “અમ્મા, ઘરેથી ઘણા પત્રો આવ્યા છે. મેં કોઈનો જવાબ આપ્યો નથી. શું મારે તેમને જવાબ લખવો જોઈએ?” અમ્મા : “પુત્ર, શરૂઆતમાં ઘરે કાગળ ન લખવા જોઈએ. આપણે લખીશું, તો તેઓ જવાબ આપશે અને આપણે ફરી લખીશું. માતાપિતા બીમાર હોય અને કાગળ લખવો બહુ જરૂરી લાગે, તો તેમને આશ્વાસનની બે […]

