તા.૨૩ જુલાઈ,૨૦૨૧ના રોજ અમૃતપુરી આશ્રમમાં ગુરુપૂર્ણિમા મનાવવામાં આવી હતી. આ અવસર પર અમ્માએ પાઠવેલો વાચકો માટે સંદેશ. ગુરુ પૂણિૅમા કેવળ એક બાહરી ઔપચારિકતા ન હોવી જોઈએ. આ તે પરિવર્તન છે, જે આપણી અંદર બનવું જોઈએ. ત્યારે જ તમે નિત્ય નિરંતર ગુરુનું સાનિધ્ય અને આશીર્વાદ અનુભવી શકો. એક સદ્ગુરુને દ્રશ્યમાન એવું શારીરિક સ્વરૂપ છે, અને આ […]
Category / સંદેશ
દામોદર મેનોન નામના અમ્માના એક ભક્તે આગળ આવી અમ્માને નમસ્કાર કર્યા. “આ કોણ છે? દામોદર કે!” દામોદર મેનોને હાસ્ય કરતા અમ્માના હાથમાં પોતાનું માથું રાખ્યું. અમ્મા : “પુત્ર, થોડા દિવસથી તું દેખાતો ન હતો, શું તું અહીં ન હતો?” દામોદરન : “હું પ્રવાસ પર હતો. અત્યારે હું બેંગલોરથી આવી રહ્યો છું. ઘરે પણ નથી ગયો. […]
કલિંગા ઈંસ્ટિટયુટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી તરફથી ડી.લીટ પદવી સ્વીકૃતિ વેળાએ અમ્માનું ઉદ્બોધનઃ પ્રેમસ્વરૂપિ, આત્મસ્વરૂપિ પોતાના બધા જ બાળકોને અમ્મા વંદન કરે છે. વિદ્યાભ્યાસ, સ્કીલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેનરશીપના કેંદ્રિય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, નોબલ પુરસ્કારના વિજેતા પ્રોફેસર શ્રી જીન-મેરી-લેઽન, આ ઉપરાંત સર્વપ્રથમ લોકસભાના સદસ્ય તેમજ કલિંગા ડીમ્ડ યુનિવર્સિટીના સ્થાપક શ્રી અચ્યુતા સામંતા, સ્વીડઝરલેંન્ડના રાજ્યસભાના સદસ્ય શ્રી […]
અમ્મા કુટીરમાં પધાર્યા એટલે બધાયે ઊભા થઈ અમ્માને નમસ્કાર કર્યા. પટ્ટાંબીથી આવેલા એક ભક્ત પરિવારે અમ્મા સાથે સંભાષણની શરૂઆત કરી. કુટુંબના વડાનું નામ રાજેન્દ્ર હતું. તેઓ અધ્યાપક હતા. તેમની પત્નીનું નામ, સરોજમ હતું. તે સિલાઈકામ કરતી હતી. તેમને બે બાળકો હતા. મોટો પુત્ર આઠમા ધોરણમાં ભણતો હતો અને પુત્રી, ત્રીજા ધોરણમાં હતી. રાજેન્દ્ર : “અમ્મા, […]
અમ્માનો સંદેશ: ઑગસ્ટ ૨૦૨૧ બાળકો, જીવનમાં સુખ કેવળ શરીર, બહારી સુખ આરામ કે બહારી વસ્તુઓ પર નિર્ભર નથી કરતું. જીવનમાં સાચું સુખ તો મન પર નિર્ભર કરે છે. આપણા મન પર જો આપણું પૂર્ણ નિયંત્રણ હશે, તો પછી અન્ય બધા પર આપણે નિયંત્રણ મેળવી શકીશું. મનને કેવી રીતે નિયંત્રણમાં રાખવું, આ શીખવતું વિજ્ઞાન જ યથાર્થ […]

