Category / સંદેશ

“ભગવદ્‌ગીતા, એક એક પ્રવૃત્તિ પછી તે ભૌતિક હોય કે આધ્યત્મિક, તેમાં સફળતા તરફનો માર્ગ બતાવે છે. સામાન્યતઃ મનુષ્ય પોતાના સાહસ બદલ ભૌતિક તૃપ્તિ જ શોધતો હોય છે. પણ જ્યારે તે આ મનોભાવ સાથે કર્મ કરે છે, ત્યારે આ વાતની કોઈ ખાતરી નથી હોતી કે, તેને સુખ અને સંતૃપ્તિ પ્રાપ્ત થશે કે કેમ. એમ પણ બને […]

ફક્ત કોન્ફરેન્સો ભરવાથી, બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાથી અને અમુક નીતી નિયમાવલી નક્કી કરવાથી, કોઈ વિકાસનું સર્જન નહિ થાય. બહારી મીટીંગો અને કોન્ફરેન્સોની સાથે, હૃદયની મીટીંગ પણ આવશ્યક છે. હૃદય મળવા માટે આપણા વચનોને, આપણા વર્તન અને કાર્યોમાં લાવવાને આપણાથી થવું જોઈએ. મનુષ્યનો મનોભાવ પણ બદલાવો જોઈએ. અમ્મા હંમેશા આપણને સ્મરણ કરાવતા હોય છે કે, આપણા […]

ભક્ત : “પણ શ્રી રામકૃષ્ણે તો કહ્યું હતું કે, સાધકે સ્ત્રીઓ સાથે વાત ન કરવી જોઈએ. એટલું જ નહિ, એક સાધકે સ્ત્રીનું ચિત્ર સુધ્ધાં ન જોવું જોઈએ!” અમ્મા : “જેને ગુરુ છે, તેમણે ભયભીત થવાની જરૂર નથી. ગુરુની આજ્ઞાનુસાર જીવન જીવો, તે પૂરતું છે. આટલા સખત નિર્દેશો આપ્યા હોવા છતાં, શું શ્રીરામકૃષ્ણના શિષ્ય એવા વિવેકાનંદ […]

અમૃતા વિશ્વવિદ્યાપીઠ તરફથી પ્રથમ ઓનરરી ડૉક્ટરેટની પદવી પ્રદાન સમારોહ પર અમ્માનો સંદેશ પ્રેમસ્વરૂપી તેમજ આત્મસ્વરૂપી સહુંને અમ્મા પ્રણામ કરે છે. માનનીય કેંદ્ર મંત્રી શ્રી અશ્વિનકુમાર ચોબે, શ્રી જેફ્રે સેઽકસ અને શ્રી કૈલાશ સત્યાર્થિને અમ્માના અભિવાદન. આજે બે નમાંકિત વ્યક્તિઓનું સન્માન કરવાનું અહોભાગ્ય આપણને મળ્યું છે. જેમણે સહૃદયથી, આત્મસમર્પણ સાથે, વિશ્વના કલ્યાણ અર્થે અપૂર્વ યોગદાન આપેલ […]

રાત્રે એક વાગે દર્શન પૂરા થયા. ઘણાખરા ભક્તો સૂવાને ગયા. પરંતુ અમ્મા, બ્રહ્મચારીઓ અને થોડા ભક્તો રાતભર જાગ્યા. બીજે દિવસે ચણતરના કામ માટે આવશ્યક ઈંટો કિનારેથી આ બાજુ લાવવાની હતી. તેઓ આ કામમાં લાગી ગયા. વરસાદની મોસમ હોવાથી આશ્રમની આસપાસ ભૂશિરમાં પાણીની ભરતી આવી હતી. આશ્રમના પ્રાંગણમાં પણ પાણી ભરાયા હતા. દીલ્હીથી આવેલી એક યુવતી […]