Category / સંદેશ

ધર્મ સંરક્ષણ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “હે અર્જુન, ત્રણેય લોકમાં મને પ્રાપ્ત કરવાને કંઈ જ નથી, છતાં હું કર્મમાં વ્યસ્ત રહું છું.” શ્રીકૃષ્ણના કાર્યો આપણે જે કરીએ છીએ, આથી જુદા હતા. તેઓ કર્મ કરતા હતા, પણ કોઈપણ પ્રકારનો કર્ત્રુત્વનો ભાવ કે આસક્તિ વિના તેઓ કર્મ કરતા હતા. પાણી પર જેમ માખણ તરે, એવું થયું. […]

અમ્મા, કુટીરમાં બેસી એક બ્રહ્મચારી કે જે કૃષ્ણભક્ત હતો, તેની સાથે વિવાદ કરી રહ્યાં હતા. અમ્મા : “તારો કૃષ્ણ તો મહાચોર હતો. માખણ ચોરીને તેણે જ તો વિશ્વમાં ચોરીની શરૂઆત કરી? તેણે જ કરેલા બધા તોફાનો વિશે સ્હેજ વિચારી જુઓ!” તે કૃષ્ણભક્ત બ્રહ્મચારીથી અમ્માના આ વચનો સહન ન થયા. તેની આંખમાં પાણી આવી ગયા. તે […]

તા.૨૩ જુલાઈ,૨૦૨૧ના રોજ અમૃતપુરી આશ્રમમાં ગુરુપૂર્ણિમા મનાવવામાં આવી હતી. આ અવસર પર અમ્માએ પાઠવેલો વાચકો માટે સંદેશ. ગુરુ પૂણિૅમા કેવળ એક બાહરી ઔપચારિકતા ન હોવી જોઈએ. આ તે પરિવર્તન છે, જે આપણી અંદર બનવું જોઈએ. ત્યારે જ તમે નિત્ય નિરંતર ગુરુનું સાનિધ્ય અને આશીર્વાદ અનુભવી શકો. એક સદ્‌ગુરુને દ્રશ્યમાન એવું શારીરિક સ્વરૂપ છે, અને આ […]

દામોદર મેનોન નામના અમ્માના એક ભક્તે આગળ આવી અમ્માને નમસ્કાર કર્યા. “આ કોણ છે? દામોદર કે!” દામોદર મેનોને હાસ્ય કરતા અમ્માના હાથમાં પોતાનું માથું રાખ્યું. અમ્મા : “પુત્ર, થોડા દિવસથી તું દેખાતો ન હતો, શું તું અહીં ન હતો?” દામોદરન : “હું પ્રવાસ પર હતો. અત્યારે હું બેંગલોરથી આવી રહ્યો છું. ઘરે પણ નથી ગયો. […]

કલિંગા ઈંસ્ટિટયુટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી તરફથી ડી.લીટ પદવી સ્વીકૃતિ વેળાએ અમ્માનું ઉદ્‌બોધનઃ પ્રેમસ્વરૂપિ, આત્મસ્વરૂપિ પોતાના બધા જ બાળકોને અમ્મા વંદન કરે છે. વિદ્યાભ્યાસ, સ્કીલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેનરશીપના કેંદ્રિય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, નોબલ પુરસ્કારના વિજેતા પ્રોફેસર શ્રી જીન-મેરી-લેઽન, આ ઉપરાંત સર્વપ્રથમ લોકસભાના સદસ્ય તેમજ કલિંગા ડીમ્ડ યુનિવર્સિટીના સ્થાપક શ્રી અચ્યુતા સામંતા, સ્વીડઝરલેંન્ડના રાજ્યસભાના સદસ્ય શ્રી […]