Category / સંદેશ

આજે બાળકો અને યુવાનો, પાશ્ચાત્ય સંસ્કારનું અનુકરણ કરતા જોવા મળે છે. જે આપણામાં નથી એવા કેટલાક સારા ગુણો તેમનામાં જોયા હશે. પરંતુ, આપણા મૂલ્યો અને સંસ્કારને પૂર્ણરૂપે ભુલી, પાશ્ચાત્ય રીતોનું અંધ અનુકરણ આજે જે જોવા મળે છે, તે તો પ્લાસ્ટિકના એપલમાં બચકું ભરવા જેવું છે. શિવ બ્રહ્માનો વેશ ધારણ કરે, તેના જેવું છે. આથી આપણું […]

આપણે કોઈ એકાંકી દ્વીપ નથી. આપણે તો એક સાંકળમાંની કડીઓ છીએ. આપણા એક એક કર્મથી અન્ય લોકો પ્રભાવિત થતા હોય છે. આ દુનિયામાં બનેલા બધા જ યુદ્ધો, કોઈ એક મનુષ્યની અંદર જન્મેલા વિદ્વેષનું ફળ હતા. એક વ્યક્તિના વિચાર, તેની પ્રવૃત્તિએ કેટ કેટલા લોકોનો નાશ કર્યો! હીટલર એક વ્યક્તિ હતો. પરંતુ, તેના કર્મોથી કેટલા લોકો પ્રભાવિત […]

બાળકો, આસપાસ નજર કરી જૂઓ. પરિસ્થતિનું વિશ્વ્લેષણ કરો. આજે સંસારની શું સ્તિથિ છે, તે સમજો. સંસારમાં આજે લોકો કેટ કેટલા પ્રકારના કષ્ટ સહન કરી રહ્યાં છે. આપણે તેમના જીવનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક વર્ષ પહેલાં બનેલી એક ઘટના અમ્માને અહીં યાદ આવે છે. મુંબઈની એક દીકરીએ અમ્માને આ બનાવ વિષે કહ્યું હતું. મુંબઈમાં એક […]

આજે વિજ્ઞાન અને ધર્મ, બંનેને જુદા કરવામાં આવેલ છે. અને આ જ આજે સમૂહમાં દેખાતા ઘણાખરા સંઘર્ષો પાછળનું મુખ્ય કારણ છે. વાસ્તવમાં, વિજ્ઞાન અને ધર્મ, બંનેએ હાથમાં હાથ પરોવીને આગળ વધવાનું છે. આધ્યાત્મિકતા વિનાનું વિજ્ઞાન અને વિજ્ઞાન વિનાની આધ્યાત્મિકતા, પૂર્ણ ન થઈ શકે. પરંતુ દુર્ભાગ્યવશ, આજે આપણો સમાજ, મનુષ્યને ધર્મમાં આસ્થા રાખનારા અને વિજ્ઞાનમાં આસ્થા […]