બાળકો, કેવળ ઈશ્વરની સ્તુતિ કરનારા કરતાં તે તત્વને જાણી, તે અનુસાર જીવનારા ઈશ્વરકૃપાને પાત્ર છે. તેમના જીવનમાં જ પ્રાપ્તિ છે. એક ધનિકને બે સેવકો હતા. એક હંમેશા તેમની પાછળ, “શેઠ… શેઠ…” કહી ફરતો રહેતો. તે હંમેશા શેઠના ગુણગાન ગાતો. પણ કયારેય કોઈ કામ કરતો નહિ. ત્યારે બીજો સેવક, કયારેય માલિકની નજીક આવતો નહિ. તે તો […]
Category / સંદેશ
મૂલ્યો અને પ્રૌદ્યોગિક વિદ્યાનો સમન્વય – આ શતાબ્દી માટે સહુથી મોટો પડકાર છે – શ્રી માતા અમૃતાનંદમયી દેવી ૫૭માં જન્મદિનોત્સવ અનુગ્રહ સંબોધન ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૦, અમૃતપુરી ૫૭માં જન્મદિનોત્સવની ઉજવણીને સંબંધિત પોતાના અનુગ્રહ સંબોધનમાં અમ્માએ કહ્યું હતું, વૈશ્વિક લક્ષ્યોને હાંસલ કરવામાં આપણે સફળ નથી થયા. એટલું જ નહિ, અનેક વિભાગોમાંની સ્થિતિ અત્યંત દયનીય છે. બધાને એવી […]
વિશ્વનો સહુથી મોટો દરિદ્ર હોય, પણ તેનામાં જો સંતૃપ્તિ હશે, તો તે જ ધનવાન છે. ધનિક હોય અને સંતૃપ્ત ન હોય તો તે જ દરિદ્ર છે. માટે, અંતરમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો. એક જ માના ગર્ભમાંથી જન્મેલ બે બાળકો, એક કલેકટર થયો અને બીજો ક્લાર્ક બન્યો. જે કલાર્ક બન્યો, તે જો એમ વિચારીને દુઃખી […]
બાળકો, આજે આપણે અનેક બાબતોનો વિચાર કરી દુઃખી થઈએ છીએ. હાથમાં વાગ્યું હોય અને તે ઘાવને જોઈ દુઃખી થઈ બેઠા રહેવાથી, કે રડવાથી ઘાવમાં રૂઝ આવતી નથી. ઉલ્ટાનો તેમાં ચેપ જ લાગે છે. માટે, તે ઘાવને ધોઈ, તેમાં દવા લગાડવી જોઈએ. અનેક કાર્યો વિષે અનાવશ્યક ચિંતા કરી, મનના ટેંશનમાં વૃદ્ધિ કરવી, આ આપણો સ્વભાવ બની […]
આપણે, “મને શું મળશે,” એવો વિચાર ન કરતા, “હું શું આપી શકું” એવા વિચાર કરવા જોઈએ. જે કોઈ કર્મ કરીએ, તેને આનંદથી પૂરું કરવું જોઈએ. કર્મમાં આનંદ પસારવો, આપણા માટે બહુ જરૂરી છે. આ કેમ શક્ય છે? કર્મમાં જયારે બુદ્ધિ અને હૃદય આવી મળે છે, ત્યારે તેનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. એક માને પોતાના […]

