Category / સંદેશ

ઓણમ, એક ભક્તનું પરમાત્મામાં વિલીન થયાનું સ્મરણ કરાવતો  દિવસ છે. આપણા મન જો પૂર્ણરૂપે ઈશ્વરને સમર્પિત કરીએ, તો જ આપણે તે શ્રીચરણોમાં વિલીન થઈ શકીએ. પરંતુ, મનને કેવી રીતે સમર્પિત કરી શકાય? આપણું મન આજે જેની સાથે અત્યાધિક બંધાયેલું છે, તેનું સમર્પણ કરવાથી, તે મનનું સમર્પણ કરવા બરાબર છે. આજે આપણા બધાના મન સહુથી વધારે […]

બાળકો, આજનો આ દિવસ પરસ્પર સમર્પણનો દિવસ છે, ઐક્યનો દિવસ છે. તે દ્વારા જ યથાર્થ આનંદ પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં આજનો દિવસ આનંદ માણવાનો દિવસ છે. આ જ કારણ છે કે, ઓણમના તહેવાર પર લોકો કહેતા હોય છે કે, “ઓણમ મનાવો, આ માટે ભલે પછી તમારી જમીન વેચવી પડે.” આ પાછળ એક મહાન તત્વ રહેલું […]

એક આશ્રમમાં એક ગુરુ, ઘણા શિષ્યો સાથે વાસ કરતા હતા. ગુરુની સમાધિ પછી થોડો સમય ગુરુના સ્મરણમાં પસાર થયો. ત્યાર પછી શિષ્યોની સાધનામાં ઘટાડો થયો. જપ ધ્યાન રહ્યાં નહિ. પરપસ્પર ઇર્ષા અને અદેખાઇમાં વૃદ્ધિ થઈ. દરેકનું લક્ષ્ય ફક્ત સ્થાનમાન બની ગયા. આ સાથે આશ્રમના અંતરીક્ષમાં પણ પરિવર્તન આવ્યું. ત્યાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો. આશ્રમમાં […]

અમૃતપુરીના ઈતિહાસમાં ઘણા અસાધારણ પ્રાણીઓની રોચક કથાઓ સામેલ છે. અમ્માના સાધના કાળ દરમ્યાન અનેક સહાયક જનાવરોએ ઉલ્લેખનીય ભૂમિકા ભજવી હતી. જેમ કે, એક ગરુડ પક્ષી જે ધ્યાનમાં ડૂબેલા અમ્માની સામે આહાર રાખતું, એક કૂતરો અમ્મા માટે વણબોટયા આહારના પડીકા મોંમાં રાખી લઈ આવતો, એક ગાય અમ્માને દૂધ પાવા માટે પોતાને બાંધેલા દોરડા તોડીને દોડી આવતી. […]

ગમે તેટલા વર્ષો સુધી આશ્રમ આવો, ગમે તેટલીવાર અમ્માના દર્શન કરો, ગમે તેટલીવાર પ્રાર્થના કરો, પરંતુ આ બધાથી લાભ મેળવવો હોય તો આ સાથે સત્કર્મો પણ કરવા  જોઈએ. તમે અહીં આવો ત્યારે તમારા મનનો બધો જ ભાર અહીં હળવો કરી શકો. પરંતુ, ઘણા લોકો અહીં આવ્યા પછી તરત પાછા જવાનો જ વિચાર કરતા હોય છે. […]