ભક્ત : “કામના બોજને લીધે, ધ્યાન માટે બિલકુલ સમય નથી મળતો. મંત્રજપ કરવાનો વિચાર કરું તો એકાગ્રતા નથી મળતી. માટે હું વિચારું છું કે, એ બહેતર હશે કે કામનો બોજો હળવો થાય અને મન શાંત થાય પછી જ મંત્રજપ અને ધ્યાન કરું, તો કેમ?” અમ્મા : “પુત્ર, કામનો બોજ હળવો થાય, ભૌતિક સુખ અનુભવીને તૃપ્તિ […]
Category / સંદેશ
અમ્માનું સંભાષણ સાંભળી રહેલો એક નવયુવક કે જે પહેલી જ વાર આશ્રમ આવ્યો હતો, બધાની પાછળ બેઠો હતો. તેના મુખ પર કોઈ આદર કે સંન્માનનો ભાવ ન હતો. અમ્માએ જેવું બોલવાનું બંધ કર્યું કે, કળરીમંડપમાં કૃષ્ણભાવમાં અમ્માનું એક ચિત્ર જે લાગેલું હતું, તેને ઉદ્દેશીને કોઈ પણ પ્રકારના વિનય વિના તેણે પૂછયું, “આ મોરપિંછ અને મુગુટ […]
ભક્તજનોને રાહ જોતા જોઈ, અમ્મા ધ્યાન મંદિરમાંથી બહાર આવ્યા ભક્તોએ અમ્માને દંડવત કર્યા. ભક્તજનોને સાથે લઈ, અમ્મા કળરી મંડપમાં આવીને બેઠા. એક ભક્ત, એક થાળીમાં ફળો ધરી, અમ્માને પ્રણામ કરી, અમ્માની પાસે બેસી ગયો. અમ્મા : “પુત્ર, હવે તું કેમ છે?” તે ભક્ત કંઈ જ બોલ્યા વિના, માથું નીચું કરીને બેઠો રહ્યો. તે કોટ્ટાયમનો હતો. […]
સ્મિત કરતા અમ્માએ કહ્યું, “બાળકો, એકાગ્રતા એમ ઝડપથી પ્રાપ્ત થતી નથી. તેના માટે નિરંતર પ્રયત્ન જરૂરી છે. તેમછતાં, એકાગ્રતા ન થાય તો પણ સાધનાનો ક્રમ ક્યારેય તોડશો નહિ. એકાગ્રતા માટે સાધનામાં નિયમિત્તા જરૂરી છે. તે માટેનો સ્થિર ઉત્સાહ જોઈએ. પોતે આધ્યાત્મિક જીવન જીવે છે, તે બોધ સાથે પ્રત્યેક ક્ષણ જાગરૂકતા સાથે આગળ વધવું જોઈએ.” […]
આશ્રમમાં દરેક કામની જવાબદારી એક એક બ્રહ્મચારીને સોંપવામાં આવી છે. સમયે સમયે કામમાં બદલી થવાની પણ પ્રથા છે. અમ્મા અનેકવાર કહેતા હોય છે કે, “બ્રહ્મચારીએ કોઈ પણ કામમાં પાછળ ન રહેવું જોઈએ. બધા કામનું જ્ઞાન તેમને હોવું જોઈએ.” સવારના સાત વાગ્યા હતા. અમ્મા આશ્રમની આસપાસના વિસ્તારમાં ચાલતા દેખાયા. અમ્મા ત્યાં જમીન પર પડેલા કાગળના ટૂકડા, […]

