અનિવાર્ય એવા આ પડકારથી પાર આવવા, તેની સાથે મંથન કરતા, આખું વર્ષ પસાર થઈ ગયું. હવે એક નવા વર્ષની શરૂઆત થઈ છે. વાસ્તવમાં ૨૦૨૦ની સાલ માનવતા માટે કસોટીનો સમય હતો. અનેક જીવન નષ્ટ પામ્યા, તેમછતાં નિરાશ થયા વિના, આત્મ-વિશ્વાસ સાથે, હૃદયમાં પ્રાર્થના સાથે આપણે આ મહામારીનો સામનો કરી રહ્યાં છીએ. જેમ જેમ ૨૦૨૧ની શરૂઆત થાય […]
Category / સંદેશ
“અમ્મા ભલે શારીરિક રીતે તમો બાળકોના હસતા ચહેરા નથી જોઈ શકતા, પરંતુ અમ્મા આપ સહુંમાંના એક એકને પોતાના હૃદયમાં નિહાળી રહ્યાં છે. અમ્મા હંમેશા આપના જ વિચાર કરે છે અને તેઓ આપ સહું માટે પ્રાર્થના કરે છે.” અમ્માએ આગળ કહ્યું હતું કે, “મનુષ્યની સ્વાર્થતા અને પ્રકૃતિનું હદબહાર શોષણ, કોવીડ-૧૯ મહામારી માટે જવાબદાર છે. “પ્રકૃતિ આજે […]
એક બ્રહ્મચારી સાધના માટેના પ્રાયોગિક નિર્દેશો મેળવવા અમ્મા પાસેઆવ્યો. ધ્યાન માટેના આવશ્યક નિર્દેશો આપી, અમ્માએ કહ્યું,“પુત્ર, કુટસ્થમાં ધ્યાન કરવું ઉત્તમ છે. અરીસામાં જેમ તમારું પ્રતિબિંબજુઓ છો, તે જ પ્રમાણે કુટસ્થમાં ઈષ્ટદેવને જોવા જોઈએ. અહીં (બ્રહ્મચારીનાકુટસ્થ પર પોતાની આંગળી રાખતા,) એક મંદિરની કલ્પના કરી, ઈષ્ટદેવમંદિરમાં અંદર બેઠા છે એવી ભાવના કરવી. “સમયપત્રકની જેમ, કામ પૂરું કરવા […]
બ્રહ્મચારી : “ભગવાન કૃષ્ણનું જે ધ્યાન ધરે, તે દેવીના મંત્રનો જાપ અથવાદેવીના હજાર નામનો પાઠ કરે, તેમાં કંઈ ખોટું છે?” અમ્મા : “કંઈ જ ખોટું નથી. તમે કોઈ પણ મંત્ર બોલો અથવા કોઈ પણનામનો જાપ કરો, સ્મરણ માત્ર ઇષ્ટદેવનું જ હોવું જોઈએ.” બ્રહ્મચારી : “એ કેમ બને? દરેક દેવી દેવતાઓને પ્રત્યેક બીજાક્ષર નથીશું? પછી તેનો […]
પ્રેમસ્વરૂપ તેમજ આત્મસ્વરૂપ ઉપસ્થિત સહું કોઈને અમ્મા પ્રણામ કરે છે. શબરીમલાને સંબંધિત હાલમાં બનેલી ઘટનાઓ દુઃખદ છે. આ સમસ્યાનું કારણ હરેક મંદિરમાં પૂજા કરવામાં આવતા દેવી દેવતાઓના પ્રતિષ્ઠા સંકલ્પની વિશેષતા અને તેને સંબંધિત આચરણમાં મૂકવાની પ્રથાઓના જ્ઞાનનો અભાવ છે. આ પ્રથાઓની અવગણના કરવી કે તેને બંધ કરવી, આ ખોટું છે. મંદિરોમાં પૂજીત દેવી દેવતાઓની પ્રકૃતિને […]

