એક આશ્રમમાં એક ગુરુ, ઘણા શિષ્યો સાથે વાસ કરતા હતા. ગુરુની સમાધિ પછી થોડો સમય ગુરુના સ્મરણમાં પસાર થયો. ત્યાર પછી શિષ્યોની સાધનામાં ઘટાડો થયો. જપ ધ્યાન રહ્યાં નહિ. પરપસ્પર ઇર્ષા અને અદેખાઇમાં વૃદ્ધિ થઈ. દરેકનું લક્ષ્ય ફક્ત સ્થાનમાન બની ગયા. આ સાથે આશ્રમના અંતરીક્ષમાં પણ પરિવર્તન આવ્યું. ત્યાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો. આશ્રમમાં […]
વર્તમાન
- અમ્માનો સંદેશ ફેબ્રુઆરી — ૨૦૨૨ ભાગ ૧
- દરેકને પોતાના સંસ્કાર અનુસુસાર
- ગૃહને આશ્રમ બનાવો
- અમ્માનો મહાશિવરાત્રી સંદેશ – માર્ચ ૨૦૨૨
- નિષ્ફળતા અને પરાજયને સફળતા તરફના પગથિયામાં પરિવર્તિત કરી શકીએ.
- મદિરમાં પૂજા ભક્તિભાવથી થવી જોઈએ
- અમ્માનો સંદેશ ડિસેમ્બર — ૨૦૨૧
- જે અપરાધી છે, તે પણ અમ્માના બાળકો છે
- ભાવદર્શન
- દિવાળીના અવસર પર અમ્માનો સંદેશ
Amma App
When Love is there, distance dosen't matter.
Download Amma App and stay connected to Amma