Tag / સંસ્કાર

આજે બાળકો અને યુવાનો, પાશ્ચાત્ય સંસ્કારનું અનુકરણ કરતા જોવા મળે છે. જે આપણામાં નથી એવા કેટલાક સારા ગુણો તેમનામાં જોયા હશે. પરંતુ, આપણા મૂલ્યો અને સંસ્કારને પૂર્ણરૂપે ભુલી, પાશ્ચાત્ય રીતોનું અંધ અનુકરણ આજે જે જોવા મળે છે, તે તો પ્લાસ્ટિકના એપલમાં બચકું ભરવા જેવું છે. શિવ બ્રહ્માનો વેશ ધારણ કરે, તેના જેવું છે. આથી આપણું […]

આપણે કોઈ એકાંકી દ્વીપ નથી. આપણે તો એક સાંકળમાંની કડીઓ છીએ. આપણા એક એક કર્મથી અન્ય લોકો પ્રભાવિત થતા હોય છે. આ દુનિયામાં બનેલા બધા જ યુદ્ધો, કોઈ એક મનુષ્યની અંદર જન્મેલા વિદ્વેષનું ફળ હતા. એક વ્યક્તિના વિચાર, તેની પ્રવૃત્તિએ કેટ કેટલા લોકોનો નાશ કર્યો! હીટલર એક વ્યક્તિ હતો. પરંતુ, તેના કર્મોથી કેટલા લોકો પ્રભાવિત […]