આજે બાળકો અને યુવાનો, પાશ્ચાત્ય સંસ્કારનું અનુકરણ કરતા જોવા મળે છે. જે આપણામાં નથી એવા કેટલાક સારા ગુણો તેમનામાં જોયા હશે. પરંતુ, આપણા મૂલ્યો અને સંસ્કારને પૂર્ણરૂપે ભુલી, પાશ્ચાત્ય રીતોનું અંધ અનુકરણ આજે જે જોવા મળે છે, તે તો પ્લાસ્ટિકના એપલમાં બચકું ભરવા જેવું છે. શિવ બ્રહ્માનો વેશ ધારણ કરે, તેના જેવું છે. આથી આપણું […]