ભક્ત : “કામના બોજને લીધે, ધ્યાન માટે બિલકુલ સમય નથી મળતો. મંત્રજપ કરવાનો વિચાર કરું તો એકાગ્રતા નથી મળતી. માટે હું વિચારું છું કે, એ બહેતર હશે કે કામનો બોજો હળવો થાય અને મન શાંત થાય પછી જ મંત્રજપ અને ધ્યાન કરું, તો કેમ?” અમ્મા : “પુત્ર, કામનો બોજ હળવો થાય, ભૌતિક સુખ અનુભવીને તૃપ્તિ […]