અમ્મા હંમેશા યાદ કરાવે છે કે, ધ્યાન તો સુવર્ણ સમાન બહુમૂલ્ય છે. ભૌતિક ઐશ્વર્ય, મુક્તિ અને શાંતિ માટે ધ્યાન સારું છે. આંખ બંધ કરી, હલ્યા વિના એક આસનમાં સ્થિર બેસી રહેવું, એ માત્ર જ ધ્યાનં નથી. સાચું ધ્યાન તો આપણી પ્રવૃત્તિઓ, આપણા વચનો, આપણા વિચારોથી સભાન રહેવાનું છે. વિચારો નાના જલ બીંદુઓ જેવા છે. તે […]