મૂલ્યો અને પ્રૌદ્યોગિક વિદ્યાનો સમન્વય – આ શતાબ્દી માટે સહુથી મોટો પડકાર છે  – શ્રી માતા અમૃતાનંદમયી દેવી ૫૭માં જન્મદિનોત્સવ અનુગ્રહ સંબોધન ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૦, અમૃતપુરી ૫૭માં જન્મદિનોત્સવની ઉજવણીને સંબંધિત પોતાના અનુગ્રહ સંબોધનમાં અમ્માએ કહ્યું હતું, વૈશ્વિક લક્ષ્યોને હાંસલ કરવામાં આપણે સફળ નથી થયા. એટલું જ નહિ, અનેક વિભાગોમાંની સ્થિતિ અત્યંત દયનીય છે. બધાને એવી […]