કેટલાક બાળકો કહેતા હોય છેઃ “ઈશ્વરે આપણી રચના પોતપોતાની ઇચ્છાનુસાર સ્વતંત્રાથી જીવન જીવવા માટે કરી છે, આ શરીર સુખ ભોગવવા માટે આપ્યું છે, ખરું ને.” સાચું છે! આ શરીર સુખ આરામ અનુભવવા માટે આપણને આપવામાં આવ્યું છે. રસ્તાઓ વાહન દોડાવવા માટે બનાવ્યા છે. તેમ છતાં, પોતપોતાની ઇચ્છાનુસાર, નિયમોનું ઉલંઘન કરી, વાહન ચલાવીએ, તો અકસ્માત બને […]