Tag / ધર્મ

એક બ્રહ્મચારીએ  પૂછયું : “અમ્મા, શું કોઈ પણ ભૂલ માટે શિક્ષા અનુભવવાની જ હોય છે?” અમ્મા : “નાની ભૂલ હોય તો પણ, તે માટેની શિક્ષા અનુભવીને પૂરી કરવી જોઈએ. ભીષ્મને પણ પોતે કરેલી એક ભૂલ માટે સજા અનુભવવી પડી હતી.” બ્રહ્મચારી : “તેમણે શું ભૂલ કરી? શું હતી તેમની શિક્ષા?”   અમ્મા : “પાંચાલીના વસ્ત્રાહરણ […]

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આજે  દુનિયામાં એવા અબજો લોકો છે, જે ગરીબી અને ભૂખમરાથી પીડાઇ રહ્યાં છે. વાસ્તવમાં તો, ગરીબી જ આપણી મહાન શત્રુ છે. મનુષ્ય ચોરી કરે છે, હત્યા કરે છે, લોકો આતંકવાદી બને છે, સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ ઉપર ઉતરે છે, આ બધા પાછળનું મૂળ કારણ છે, ગરીબી. ગરીબી માત્ર શરીરને જ નહિ, પરંતુ મનને […]

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આજે માનવસમૂહ, તાવથી પીડિત રોગી જેવો બની ગયો છે. રોગીનો તાવ જેમ ચડે,  તેમ તે અર્થહીન વાતો કરતો હોય છે. જમીન ઉપર પડેલી ખૂરસીને ચીંધી, તે કહશે, “તે ખુરસી શા માટે ઊડી રહી છે…” તેનો શું જવાબ આપવો? તેને કેમ કરીને સમજાવો કે, ખુરસી ક્યારેય ઊડતી નથી? તાવથી પીડિત વ્યક્તિને સહાય […]

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ યથાર્થ ધર્મ પ્રણેતાઓ સમગ્ર સંસારને ઇશ્વરમય જોઇ, તેની  આરાધના ને પ્રેમ કરતા હતા. “વિવિધતામાં ઐક્ય”ને તેઓ નિહાળતા હતા. ત્યારે આજે, કેટલાંક લોકો આ ધર્મ પ્રણેતાઓના અનુભવોની વિપરિત વ્યાખ્યા કરી, નબળા   મનવાળા લોકોનું શોષણ કરે છે. ધર્મ  અને આધ્યાત્મિકતા તો મનુષ્યના હૃદયને ખોલવાની, કરૂણાથી બધાને જોવા માટેની કૂંચી છે. પરંતુ, સ્વાર્થમાં […]

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ આપણે જયારે ધર્મને બહારથી નિહાળીશું, ત્યારે તેમાં વધુ ને વધુ વિભાજનો જ દેખાશે. આત્મદ્રષ્ટિથી ધર્મને નિહાળવાની અને જાણવાની જરૂર છે. અને માત્ર ત્યારે જ વિભાજનો નહિવત્ બનશે. જયાં વિભાજન છે, ત્યાં કોઇ આધ્યાત્મિક અનુભૂતિ નથી. અને જયાં અનુભૂતિ છે, ત્યાં કોઇ વિભાજન નથી. ત્યાં તો માત્ર, ઐક્ય અને પ્રેમ જ હોય […]