અમ્મા : “પુત્ર, વેદાંત વાંચવા માટે કે પ્રવચન દેવા માટે નથી. વેદાંત તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. ઘરના નકશાને કાગળના ટૂકડા પર અલગ અલગ રંગોથી, ગમે તેટલું સુંદર રીતે રંગો છતાં, તે ઘરમાં તમે વાસ ન કરી શકો! વર્ષા અને તડકાથી રક્ષણ મેળવવા તમને નાનું એવું આશ્રયસ્થાન જોઈએ, તો તે બાંધવા માટે પણ તમારે ઈંટ […]