યુવક : “હાલમાં જ એક યજ્ઞનું આયોજન થયું હતું. કેટલાક લોકોને તેની વિરૂદ્ધ બોલતા સાંભળ્યા. દેવતાઓ માટે અનાવશ્યક ખોટો ખરચ કરી રહ્યાં છે, એમ તેઓ ફરિયાદ કરતા હતા.” અમ્મા : “હા, મારાં સાંભળવામાં પણ આવ્યું કે યજ્ઞ થયો હતો અને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શા માટે દેવાતાઓના નામે આટલો ખરચ કરવાનો. “પુત્ર, દેવતાઓને […]