Tag / કરુણા

એક આશ્રમમાં એક ગુરુ, ઘણા શિષ્યો સાથે વાસ કરતા હતા. ગુરુની સમાધિ પછી થોડો સમય ગુરુના સ્મરણમાં પસાર થયો. ત્યાર પછી શિષ્યોની સાધનામાં ઘટાડો થયો. જપ ધ્યાન રહ્યાં નહિ. પરપસ્પર ઇર્ષા અને અદેખાઇમાં વૃદ્ધિ થઈ. દરેકનું લક્ષ્ય ફક્ત સ્થાનમાન બની ગયા. આ સાથે આશ્રમના અંતરીક્ષમાં પણ પરિવર્તન આવ્યું. ત્યાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો. આશ્રમમાં […]

અમ્માએ આ અનેકવાર કહ્યું છે, આપણે મંદિરમાં જઈ કૃષ્ણ..કૃષ્ણ… કૃષ્ણ… એમ પોકાર કરી, મંદિરની ત્રણવાર પ્રદક્ષિણા કરીશું. પરંતુ, મંદિરના દ્વાર પર ઊભેલો ભિખારી, “ભૂખ લાગી છે, કંઈક ખાવાને આપો…” એમ કહીં પોકારતો હશે, તેના તરફ ધ્યાન ન આપતા, “હટ… છેટો ઊભો રે…” એમ કહેશું, તેના તરફ દયાભરી એક દ્ર્શ્ટિ કરવાને પણ આપણે તૈયાર નહિ હોઈએ. […]

આજે વિજ્ઞાન અને ધર્મ, બંનેને જુદા કરવામાં આવેલ છે. અને આ જ આજે સમૂહમાં દેખાતા ઘણાખરા સંઘર્ષો પાછળનું મુખ્ય કારણ છે. વાસ્તવમાં, વિજ્ઞાન અને ધર્મ, બંનેએ હાથમાં હાથ પરોવીને આગળ વધવાનું છે. આધ્યાત્મિકતા વિનાનું વિજ્ઞાન અને વિજ્ઞાન વિનાની આધ્યાત્મિકતા, પૂર્ણ ન થઈ શકે. પરંતુ દુર્ભાગ્યવશ, આજે આપણો સમાજ, મનુષ્યને ધર્મમાં આસ્થા રાખનારા અને વિજ્ઞાનમાં આસ્થા […]