આપણે કોઈ એકાંકી દ્વીપ નથી. આપણે તો એક સાંકળમાંની કડીઓ છીએ. આપણા એક એક કર્મથી અન્ય લોકો પ્રભાવિત થતા હોય છે. આ દુનિયામાં બનેલા બધા જ યુદ્ધો, કોઈ એક મનુષ્યની અંદર જન્મેલા વિદ્વેષનું ફળ હતા. એક વ્યક્તિના વિચાર, તેની પ્રવૃત્તિએ કેટ કેટલા લોકોનો નાશ કર્યો! હીટલર એક વ્યક્તિ હતો. પરંતુ, તેના કર્મોથી કેટલા લોકો પ્રભાવિત […]