યુવક : “ઘણા લોકો કહેતા હોય છે કે, એક સાધકે યમનિયમોનું દ્રઢ પાલન કરવું જોઈએ. તેમાં આટલા બધા પ્રતિબંધો શું  જરૂરી  છે? તત્વનું જ્ઞાન હોય તો એ પર્યાપ્ત નથી શું? ગમે તેમ તો, તે વિષેનું જ્ઞાન મેળવવું એ જ મહત્વનુ છે, નહિં કે?”   અમ્મા : “પુત્ર, પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે. ખરું […]