આપણે, “મને શું મળશે,” એવો વિચાર ન કરતા, “હું શું આપી શકું” એવા વિચાર કરવા જોઈએ. જે કોઈ કર્મ કરીએ, તેને આનંદથી પૂરું કરવું જોઈએ. કર્મમાં આનંદ પસારવો, આપણા માટે બહુ જરૂરી છે. આ કેમ શક્ય છે? કર્મમાં જયારે બુદ્ધિ અને હૃદય આવી મળે છે, ત્યારે તેનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. એક માને પોતાના […]
વર્તમાન
- ગૃહને આશ્રમ બનાવો
- અમ્માનો મહાશિવરાત્રી સંદેશ – માર્ચ ૨૦૨૨
- નિષ્ફળતા અને પરાજયને સફળતા તરફના પગથિયામાં પરિવર્તિત કરી શકીએ.
- મદિરમાં પૂજા ભક્તિભાવથી થવી જોઈએ
- અમ્માનો સંદેશ ડિસેમ્બર — ૨૦૨૧
- જે અપરાધી છે, તે પણ અમ્માના બાળકો છે
- ભાવદર્શન
- દિવાળીના અવસર પર અમ્માનો સંદેશ
- અમ્માનો સંદેશ ઓક્ટોબર – ૨૦૨૧
- કૃષ્ણ ચોર હતા?
Amma App
When Love is there, distance dosen't matter.
Download Amma App and stay connected to Amma