Tag / ઉપદેશામૃત ભાગ-૨

અમ્મા : “પુત્ર, વેદાંત વાંચવા માટે કે પ્રવચન દેવા માટે નથી. વેદાંત તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. ઘરના નકશાને કાગળના ટૂકડા પર અલગ અલગ રંગોથી, ગમે તેટલું સુંદર રીતે રંગો છતાં, તે ઘરમાં તમે વાસ ન કરી શકો! વર્ષા અને તડકાથી રક્ષણ મેળવવા તમને નાનું એવું આશ્રયસ્થાન જોઈએ, તો તે બાંધવા માટે પણ તમારે ઈંટ […]

ભક્ત : “અમ્મા, મારો એક મિત્ર છે. તેણે એક સન્યાસી પાસેથી મંત્રદીક્ષા લીધી છે. હાલમાં, મને પણ તે સન્યાસી પાસેથી મંત્ર લેવા આગ્રહ કરે છે. મેં અમ્મા પાસેથી મંત્ર લીધો છે, એમ કહેવા છતાં. તે મારાં પર દબાણ કરતો હતો. છેવટે, કેમ પણ કરીને હું તેનાથી છુટકારો મેળવી શક્યો. અમ્મા, એક ગુરુ પાસેથી આપણે મંત્ર […]

એક બ્રહ્મચારીએ  પૂછયું : “અમ્મા, શું કોઈ પણ ભૂલ માટે શિક્ષા અનુભવવાની જ હોય છે?” અમ્મા : “નાની ભૂલ હોય તો પણ, તે માટેની શિક્ષા અનુભવીને પૂરી કરવી જોઈએ. ભીષ્મને પણ પોતે કરેલી એક ભૂલ માટે સજા અનુભવવી પડી હતી.” બ્રહ્મચારી : “તેમણે શું ભૂલ કરી? શું હતી તેમની શિક્ષા?”   અમ્મા : “પાંચાલીના વસ્ત્રાહરણ […]

બ્રહ્મચારીઃ “અમ્મા, શું નિદ્રાનો ત્યાગ કરી, રાતભર જાગીને મંત્રજાપ કરવો સારું છે?” અમ્મા  “વર્ષોથી આપણને જેની આદત પડી ગઈ છે, તેવી વસ્તુ છે નિદ્રા. અચાનક તેને રોકવી, અનેક અસ્વસ્થતા ઉત્પન્ન કરશે. રોજ ઓછામાં ઓછું ચાર પાંચ કલાક તો સૂવું જ જોઈએ. અચાનક નિદ્રામાં ઘટાડો કરશો નહિ. ક્રમશઃ તેમાં ઘટાડો કરો. પણ ચાર કલાક તો ઊંઘવું […]