અમ્મા આજે સવારે જ આલપુઋાથી પાછા ફર્યા હતા. ગયા શુક્રવારે અમ્મા, બાળકોને સાથે લઈ આલાપુઋા ગયા હતા. ત્યાં રામાયણ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો હતો. બ્રહ્મચારી બાળકો રાત્રે જ પાછા ફરવાના હતા. આજે યજ્ઞનો સમાપન દિવસ હોવાથી, સાંજની શોભાયાત્રામાં ભાગ લઈને તેઓ પાછા ફરવાના હતા. સવારના આલાપુઋાથી પાછા ફરતી વખતે, અમ્માએ એક બ્રહ્મચારીણીને કહ્યું હતું, “પુત્રી, આશ્રમ […]
વર્તમાન
- અમ્માનો સંદેશ ફેબ્રુઆરી — ૨૦૨૨ ભાગ ૧
- દરેકને પોતાના સંસ્કાર અનુસુસાર
- ગૃહને આશ્રમ બનાવો
- અમ્માનો મહાશિવરાત્રી સંદેશ – માર્ચ ૨૦૨૨
- નિષ્ફળતા અને પરાજયને સફળતા તરફના પગથિયામાં પરિવર્તિત કરી શકીએ.
- મદિરમાં પૂજા ભક્તિભાવથી થવી જોઈએ
- અમ્માનો સંદેશ ડિસેમ્બર — ૨૦૨૧
- જે અપરાધી છે, તે પણ અમ્માના બાળકો છે
- ભાવદર્શન
- દિવાળીના અવસર પર અમ્માનો સંદેશ
Amma App
When Love is there, distance dosen't matter.
Download Amma App and stay connected to Amma