અમ્મા આજે સવારે જ આલપુઋાથી પાછા ફર્યા હતા. ગયા શુક્રવારે અમ્મા, બાળકોને સાથે લઈ આલાપુઋા ગયા હતા. ત્યાં રામાયણ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો હતો. બ્રહ્મચારી બાળકો રાત્રે જ પાછા ફરવાના હતા. આજે યજ્ઞનો સમાપન દિવસ હોવાથી, સાંજની શોભાયાત્રામાં ભાગ લઈને તેઓ પાછા ફરવાના હતા. સવારના આલાપુઋાથી પાછા ફરતી વખતે, અમ્માએ એક બ્રહ્મચારીણીને કહ્યું હતું, “પુત્રી, આશ્રમ […]