એક બ્રહ્મચારી : “અમ્મા, મનને સદા ઈશ્વરમાં કેવી રીતે રાખી શકાય?” અમ્મા : “તે માટે સતત અભ્યાસ જરૂરી છે. હંમેશા ઈશ્વરનું સ્મરણ કરવું, એ આપણો સ્વભાવ નહિ હોય. માટે એક નવા સ્વભાવને આપણે કેળવવાનો છે. તે માટે જ, જપ કરવાનું કહેવામાં આવે છે. ખાતા હો કે ઊંઘતા હો, જપ છુટવો ન જોઈએ. વસ્ત્રો લેતી વખતે, […]