કોઈ અઢળક સંપત્તિ ભેગી કરશે, અને કહેશે, “આ ધરાપર કયાંય સુખ નથી. “કોઈ અસીમિત શિક્ષા મેળવશે, અને કહેશે, “આ ધરાપર કયાંય શાંતિ નથી.” સંતો જે સદાચારી છે, આ ધરાપર જ સુખ અને શાંતિ અનુભવે છે.     – અમ્મા