સાચી ભક્તિ ધરાવવાનો અર્થ છે, સર્વકાંઈ ગુરુ કે ઈશ્વરને સમર્પિત કરવું.ગુરુની ઇચ્છા, તેની ઇચ્છા બની જાય છે. ગુરુના વચનો તેની જીવન રીત બની જાય છે. ગુરુના કાર્યો તેણે અનુસરવાનો માર્ગ બની જાય છે.– અમ્મા